પોરબંદર માં રાજુ ઓડેદરા હત્યા કેશ માં તેમની પૂર્વ પત્ની ને જામીન આપતી કોર્ટ

પોરબંદર

પોરબંદ૨ના કમલાબાગ પોલીસસરેશનમાં તા.૮/૧૧/૨૦૨૩ ના રોજફ૨ીયાદી જેસાભાઈ નોંઘણભાઈઓડેદરા દ્ારા એવા મતલબનીફરીયાદ લખાવેલ હતી કે, પોતાના પુત્ ૨ાજુભાઈ ઓડેદ૨ા કે જેએકલા જ રહેતા હોય અને તેમની
પનતન કૃપાલી રાજુભાઈ ઓડેદ૨ાકે જે છેલલા આંઠેક માસથી તેઓનેછોડીને ચાલી ગયેલી હોય પરંતુ તેહાલ નીતીન પરેલ સાથે રાજકોરરહેતી હોય અને તેના દ્ારા પોતાનાપુત્નું ખુન ક૨ાવેલાની ફ૨ીયાદલખાવેલી હતી તે સબંધે પોલીસ દ્ારાસી.સી.રી.વી. ફુરેજ ચકાસતા અનેહોય કે, તેની પાસેથી કોઈ હથીયા૨મળેલુ હોય તેવો ચાજયાશીરમાં પણતેમાં સકુરર ઉપર નીતેશ વેકરીયાતથા દવશાલ પ્દવણભાઈ સામાણીવનાણા રોલનાકેથી પસાર થયેલહોવાનુ અને પછી પાછા સકુરર ઉ૫૨રોલનાકેથી નીકળેલ હોવાનુ ફલીતથતાં પોલીસ દ્ા૨ા નીતેશ વેકરીયા,દવશાલ સામાણી તથા ગુજરનારનીપનતન કૃપાલી ૨ાજુ ઓડેદ૨ા સામેચાજયાશીર ફાઈલ કરેલુ હતુ અને
તયારબાદ કૃપાલી રાજુભાઈ ઓડેદ્ારા તેમના એડવોકેર ભરતભાઈમા૨ફતે પો૨બંદ૨ ડીસટ્કર કોર્ટમાં જામીન અરજી કરેલી હતી

અનેતેના સમથયાનમાં થયેલી દલીલ મુજબહાલના આરોપી ગુનહા વખતે હાજરહોય ગુનહામાં કોઈ ભાગ ભજવેલપુરાવો નથી એરલુ જ નહીં કાવત૨ાસબંધે પણ આખા ચાજયાશીરમાંકયાંય હાલના આરોપીએ હથીયાર
લઈ આપેલુ હોય કે, કોઈ રેકી કરીનેકે ફોન કરીને ગુજ૨ના૨ને કયાંયબોલાવેલો હોય તેવો પણ કોઈ ચાજયાનથી. એરલુ જ નહીં ચાજયાશીરમાંકયાંય કોઈ મીરીંગ ક૨ીને બનાવપહેલા કોઈ કાવતરુ રચેલુ હોય તેવુપણ ચાજયાશીરમાં કયાંય ફલીત થતુન હોય અને તે રીતે માત્ જેની ઉપરઆક્પ છે તે નીતેશ વેકરીયા સાથેકૃપાલી ૨હેતી હોવાના કા૨ણે તેનેખોરી રીતે આરોપી બનાવેલા હોય તેસબંધે દવગતવા૨ દલીલ ૨જુ ક૨તાઅને તે સબંધેની ગુજરાત હાઈકોર્ટનીઅલગ અલગ ઓથોરીરી ૨જુક૨તા પો૨બંદ૨ ડીસટ્ીકર કોર્ટ દ્ારાએડવોકેરની દલીલ તથા પોલીસપેપસયા તથા પોલીસ સોગંદનામું ધયાનેલઈને ખુન કેસના આરોપી કૃપાલી ્દવણભાઈ સામાણી ઉફફે કૃપાલી
ઓડેદરાને શ૨તોને આધીન જામીનઉપર છોડવાનો હુકમ કરેલ છે. આકામમાં ડોકરર વતી પોરબંદર ના જાણીતા એડવોકેર દપક લાખાણી,ભરત લાખાણી, હેમાંગ લાખાણી,અનીલ સુરાણી, તથા નવધણ જાડેજા
રોકયેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat